Translate

Search This Blog

Sunday, August 28, 2011

માનસ સાતસો


રામ કથા - ૭૦૦
માનસ સાતસો
કૈલાશ ધામ. માનસરોવર
તારીખ ૨૨ ઑગષ્ટ, ૨૦૦૧૧ થી તારીખ ૩૦ ઑગષ્ટ, ૨૦૧૧
મુખ્ય ચોપાઈ
પરમ રમ્ય ગિરિવરૂ કૈલાસુ
સદા જહાં સિવ ઉમા નિવાસુ
જો યહ પઢે હનુમાન ચાલિસા
હોઈ સિદ્ધિ સાખી ગૌરીસા



આત્મા ત્વં ગિરિજા મતિઃ સહચરાઃ પ્રાણાઃ શરીરં ગૃહં
પૂજા તે વિષયોપભોગરચના નિદ્રા સમાધિસ્થિતિઃ ।
સંચારઃ પદયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરો
યદ્યત્કર્મ કરોમિ તત્તદખિલં શમ્ભો તવારાધનમ્ ॥૪॥

જે શંકરજી, મારી આત્મા આપ છો. મારી બુદ્ધિ આપની શક્તિ પાર્વતીજી છે. મારા પ્રાણ આપના ગણ છે. મારું આ પંચભૈતિક શરીર આપનું મંદિર છે. સંપૂર્ણ વિષય ભોગની રચના આપની જ પૂજા છે. હું જે નિદ્રા લઊ છું તે આપની ધ્યાન સમાધિ છે. મારું ચાલવું-ફરવું આપની પરિક્રમા છે. મારી વાણીથી નિકળેલ પ્રત્યેક ઉચ્ચારણ આપના જ સ્તોત્ર અને મંત્ર છે. આ પ્રકારે, હું આપનો ભક્ત, જે કોઈ કર્મ કરું છું, તે આપની આરાધના જ છે પ્રભુ.


વાસ્તવમાં કૈલાસ ૩ છે, સ્થુલ કૈલાસ,
જેનામાં નીચે પ્રમાણેના ૪ ગુણ- તત્વ હોય તે ગુરૂ છે, તેને વંદન કરવાનું ન ચૂકવું જોઈએ.
શંકરને કૈલાશ પ્રિય છે કારણ કે કૈલાસમામ ૪ વસ્તુ - ગુણ છે.
૧ કૈલાસને ઊંચાઈ છે અને ત્યાં કોઈ જઈ શક્યું નથી. - untouched છે.
શંકરનો વિશ્રામ કક્ષ કૈલાસ છે.
‌સદ્‌ગુરૂને નબળું માફક ન આવે.
૨ કૈલાસ સ્થિર છે, અચલ છે.
સદ્‍ગુરૂ પણ સ્થિર હોય, તે કદી ધૈર્ય ન ગુમાવે.
૩ કૈલાસ શીતલ છે.
સદ્‌ગુરૂ શીતલ હોય.
શંકરને શીતલતા પ્રિય છે.

Booklet in Hindi


Booklet in English